Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રવિવારે છાત્રોગીતો રજૂ કરશે

રાજકોટઃ તા.૭ને રવિવારે સાંજે ૫:૩૦ વાગ્યે બાલભવનના મનુભાઈ વોરા હોલ ખાતે મધુરમ સંગીત કલાસના ૬૦ થી ૭૦ વિદ્યાર્થીઓ કવિશ્રી મેઘાણી રચીત ગીતો, લોકગીતો, દુહા- છંદ, નવા- જુના ગીતો લલકારશે કલાકારો અને અધીકારીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરશે. કાર્યક્રમમાં શ્રી મૌલિક વ્યાસે સંગીત આપ્યુ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકસાહીત્યકાર શ્રી રમેશ વ્યાસ કરશે.

(4:14 pm IST)