Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સદ્ગુરૂ નેત્રયજ્ઞમાં ૨૯૨ દર્દીઓને નવીદૃષ્ટિ

રાજકોટઃ જૈમિન આશિષભાઇ ટાંકના જન્મદિવસે આશિષભાઇ કાંતિભાઇ ટાંક તથા ટાંક પરિવાર, રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટનાં સંયુકત ઉપક્રમે ૩૭મો શ્રી સદ્ગુરૂ  સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો જેમા ૨૯૨ દર્દીઓને નવી દૃષ્ટિ મળી હતી. દર્દીઓને રહેવા- જમવા સહિતની સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડવામાં આવી હતી. (૪૦.૮)

(5:15 pm IST)