Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરે પૂ,સંતોએ હજારો દીવડાની આરતી કરી

ગો કોરોનાની દીપ રંગોળી રચીને મશાલ પ્રકાશપુંજ દ્વારા સ્મૃતિ વંદના કરી

રાજકોટ : કોરોનામાંથી મુક્તિ માટે Baps સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે પૂ. સંતોએ ગો કોરોનાની દીપ રંગોળી રચી, હજારો દીવડાની આરતી અને ધૂન તથા મશાલ પ્રકાશપુંજ દ્વારા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સ્તુતિ વંદના કરી હતી

(10:38 pm IST)