Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કૈલાસવાડી વિસ્તારમાં ટ્રાફીક સર્કલ ખુલ્લુ મુકતા બંછાનિધિ પાની

 રાજકોટ : રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કૈલાસવાડી, ગેબનશા પીર રોડ પરનું ટ્રાફીક સર્કલ દતક લેવામાં આવ્યું છે. આ સર્કલનું ઉદ્ઘાટન મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ કર્યું હતું. મ્યુ. કમિશનરશ્રી સર્કલની ડીઝાઇનથી પ્રભાવિત થયા હતાં.(૮.૧૭) 

(3:37 pm IST)