Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રાજકોટમાં આજે બપોર સુધીમાં વધુ ૮૪૦૦ બાળકોનું રસીકરણઃ ત્રણ દિ'માં ૪૧ હજારનું વેકસીનેશન

રાજકોટઃ શહેમાં મ.ન.પા.દ્વારા ૧પ થી ૧૮ વર્ષના બાળકો (કિશોર)નું રસીકરણ અભિયાન હાથ ધરાયુંછેજે અંતર્ગત આજે બપોરે ૧-૩૦ વાગ્‍યા સુધીમાં વધુ ૮૪પ૩ બાળકોનું રસીકરણ થયું હતું અને છેલ્લા ત્રણ દિવસમાં એટલેક રસીકરણનો પ્રારંભથી આજ બપોર સુધીમાં કુલ ૪૧,૧૯૩ બાળકોને વેકસીનનો પ્રથમ ડોઝ અપાઇ ગયાનું તંત્રએ જાહેર કર્યું હતું.

 

(4:02 pm IST)