Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સફાઇ કામદારોની ભરતી અંગે મ્યુ.કમિશ્નરને રજુઆત

 શ્રી સત્ય હનુમાનજી સેવા ટ્રસ્ટનાં પ્રમુખ ચમનલાલ પરમાર ઉપપ્રમુખ દિનેશભાઇ નારોલાએ મ.ન.પા.માં સફાઇમાં કોન્ટ્રાકટ રદ કરી સફાઇ કામદારોની ભરતી કરવા સહીતના પ્રશ્નોની રજુઆત મ્યુ.કમિશનરને કરી હતી. તે વખતની તસ્વીર.

(2:48 pm IST)