Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

શાપરમાં રિક્ષાચાલક કમલેશભાઇ મકવાણા પર ભરવાડ શખ્સોનો હુમલોઃ એટ્રોસીટીનો ગુનો

રાજકોટઃ શાપર વેરાવળ શિવનગર-૨માં રહેતાં રિક્ષાચાલક કમલેશભાઇ પાલાભાઇ મકવાણા (ઉ.૫૦) તથા તેના દિકરા નરેન્દ્રભાઇ પર જેસીંગ ભરવાડ, ભરત દાનાભાઇ ભરવાડ, જેસીંગનો દિકરો રાજૂ, જીવુબેને જેસીંગ સહિતે મળી લાકડી-પાઇપ-ધારીયાથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં શાપર પોલીસે રાયોટ, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

(11:58 am IST)