Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મંગળવારે સોનલબીજ : મહાઆરતી - મહાપ્રસાદ

રાજકોટ : આગામી ૮મીના મંગળવારે સોનલબીજ મહોત્સવ નિમિતે આઈશ્રી સોનલમાની જન્મ જયંતિ નિમિતે આઈ શ્રી સોનલબાઈમાની મહાઆરતી સાંજે ૬ કલાકે મહાપ્રસાદ ૬:૩૦ વાગ્યાથી જડેશ્વર મહાદેવ મંદિર, ગરબી ચોક (વિનોદનગર, કોઠારીયા રોડ) ખાતે રાખેલ છે. આયોજનમાં ભગવતભા આપાભા ગોખરૂ, ભાવેશભા ધનરાજભા ભાંસળીયા, અલ્પેશભાઈ પૂજારા, પીન્ટુભા પુનાભા લાંબા, દિલીપભાઈ એમ. તળાવીયા, નિલેશભાઈ મારૂ, દિલીપભાઈ તંતી અને નરેશભાઈ ગઢવી જોડાયા છે.(૩૭.૧૦)

(4:02 pm IST)