Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

એરપોર્ટ દેરાસરની ૧૨મી વર્ષગાંઠ

અહીંના શ્રી શાંતિનાથ ભગવાન (એરપોર્ટ) જિનાલયની ૧૨મી વર્ષગાંઠ સાધ્વી ભગવંતશ્રી વિજયલતાશ્રીજી મ.સ.ની નિશ્રામાં ધામધુમપૂર્વક ઉજવાઈ હતી. આ પ્રસંગે ધજાનો આદેશ આપવામાં આવેલ. મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવીકાઓ ઉપસ્થિત રહેલ તેમ અશ્વીનભાઈ દોશીની યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)