Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

ડો. યુ. એમ. મલાણી હસ્તે ડો. હર્ષ અમલાણી બરોડા તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે શહેર અને જિલ્લાને આંખનાં મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી પાંચમો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૩૪૭ દર્દી ભગવાનને ગુરૂદ્રષ્ટિ પ્રદાન થઇ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દીઓને રહેવા જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીપા, ચશ્માં નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરી અપાયા હતા. ઓપરેશન થયેલ દરેક દર્દીને ધાબળાની ભેટ અપાઇ હતી.

(3:48 pm IST)