Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

'દાદા'ને શ્રધ્ધાંજલી પાઠવતા કોંગ્રેસના સિનીયર અગ્રણી શકિતસિંહજી ગોહીલ, સાંસદ એમ.કે.નાગેન્દ્રસિંહજી ઓફ નાગોદ, વાય.એસ.માનવેન્દ્રસિંહજી ઓફ રાજપીપળા અને સ્વામીનારાયણ સંત પૂ. નિત્યસ્વરૂપ સ્વામી

મનોહરસિંહજી જાડેજાનું દુઃખદ અવસાન  થતા ગઇકાલે અને આજે અનેક મહાનુભાવો તેમને શ્રધ્ધાંજલી આપવા રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતા.  તસ્વીરમાં  શ્રધ્ધાસુમન પાઠવતા કોંગ્રેસના સિનીયર અગ્રણી શકિતસિંહ ગોહીલ, સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપ દાસજી, મધ્યપ્રદેશના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સ્ટેન્ડીંગ કમીટી મેમ્બર ઓફ સાયન્સ-ટેકનોલોજી-એન્વાયરમેન્ટ-ફોરેસ્ટ તેમજ બ્યુરો મેમ્બર ઓફ ઇન્ટરનેશનલ પાર્લામેન્ટરી શ્રી એમ.કે.નાગેન્દ્રસિંહજી  ઓફ નાગોદ (મધ્યપ્રદેશ) અને રાજપીપળા રાજ ઘરાનાના વાય.એસ.માનવેન્દ્રસિંહજી નજરે પડે છે. તમામ મહાનુભાવોએ દાદાના ફોટો સમક્ષ શ્રધ્ધાના પુષ્પો અર્પણ કરી ઠા.સા. માંધાતાસિંહજી મનોહરસિંહજીને દિલસોજી પાઠવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (૪.૧૦)

(4:02 pm IST)