Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

બાલાજી મંદિરે ગજાનનધામમાં મનોરંજનનો મહાસાગર

રાજકોટ : બાલાજી મંદિર ગ્રાઉન્ડમાં ગજાનનધામ ગણેશ મહોત્સવમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે શ્રી ગણપતી બાપાના દર્શનનો લાભ લીધો હતો. ગજાનનધામ આયોજીત મહોત્સવમાં બેબી ટ્રેન, જંપીગ, ફજેત, બેબીકાર, ચાઇના કાર દર્શને આવતા બાળકો માટે વિના મુલ્યે રાખેલ છે. સાથે ટોકન  દરે ગરમા ગરમ નાસ્તાની પણ વ્યવસ્થા છે. વ્યવસ્થા છે. દર્શનાર્થી ભાઇઓ-બહેનો, વડીલોને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

(4:54 pm IST)