Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અયોધ્યા જતા પરમાત્માનંદજીનું અભિવાદન

રાજકોટઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રાજકોટ મંુજકા ગામનાં પ.પૂ. પરમાત્માનંદજી સ્વામીને રામ જન્મભૂમિના શિલાન્યાસનાં ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેવા વિશેષ આમંત્રિત મહેમાનોમાં રાજકોટ-સૌરાષ્ટ્રનું પ્રતિનિતિત્વ કરવા અયોધ્યા જઇ રહ્યા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના રાજકોટ મહાનગરનાં પૂર્વ મહામંત્રી તેમજ હિન્દુ અગ્રણી ચમનભાઇ સિંઘવ, જીલ્લા ભાજપા પ્રેસ -મીડીયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ, જીવદયાપ્રેમી પારસભાઇ મોદીએ પ.પૂ.પરમાત્માનંદજી સ્વામીને તુલસીનાં રોપા આપી અભિવાદન કર્યું હતું. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(3:57 pm IST)