Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ચાવડા દંપતિ દ્વારા PM કેર ફંડમાં ૧ લાખ અર્પણ

રાજકોટ : ભોમેશ્વર પ્લોટની જાગૃતિ શ્રમજીવી સોસાયટીના રહેતાં નિવૃત્ત સરકારી કર્મચારી અરવિંદભાઇ ચાવડા અને તેમના પત્નિ નિર્મળાબેન ચાવડા દ્વારા કોરોનાની મહામારી માટેના પી.એમ. કેર ફંડમાં ૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તસ્વીરમાં અરવિંદભાઇ પાસેથી ચેક સ્વીકારતા અધિક કલેકટર પરિમલ પંડયા નજરે પડે છે.

(2:51 pm IST)