Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

વિજયભાઇ રૂપાણીના તળાવ નવનિર્માણ કાર્યક્રમમાં કાલે બ્રહ્મસમાજ શ્રમદાન કરશે

શ્રમદાનમાં જોડાવા ઓમ માનવ કલ્યાણ ટ્રસ્ટના પંકજ રાવલની અપીલ

રાજકોટ તા.૪: રાજય સરકારશ્રીના સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૮, અંતર્ગત, ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ, રાજકોટને જયારે ન્યુ રેષકોર્સ-૨ની અંદર ૪૫- એકરની અંદર નવા તળવનું નવ નિર્માણ કરવા, જય રહયા હોય ત્યારે રાજકોટ ની જનતા માટે કેવડો હર્ષ અને આનંદ નો દિવસ હોય, ત્યારે બ્રહ્મ સમાજ કેમ, તે મા સહભાગી થાય અને તેમની અંદર દરેક બ્રાહ્મણ તેમા, તેમનું શ્રમદાન આપવા માટે રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી. ને સહભાગી થવા કોલ આપેલ છે અને સમગ્ર રાજકોટના બ્રહ્મસમાજ તેમજ તમામ તળગોળ તેમજ તમામ બ્રહ્મસમાજ નિ અલગ સંસ્થાને આ શ્રમદાનમાં  જોડાય એન એક ઇતિહાસ બનાવવામાં શ્રી ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પંકજભાઇ રાવલે અપી કરેલ છે તેમ શ્રી ભુવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ધનશ્યામ મહારાજે શ્રી મુખ્યમંત્રીને આર્શિવાદ પણ આપેલ છે. શ્રી પ્રવિણભાઇ જોષી, મધુકરભાઇ ખીરા, મહેન્દ્રભાઇ, જનાર્દનભાઇ તેમજ સમીરભાઇ, નિરંજનભાઇ અને તમામ આગેવાનો જોડાય અને આહવાન કરેલ છે અને સવારે ૮: વાગે બ્રહ્મસમાજ ના તમામ વ્યકિત પંકજભાઇ રાવલ ના ઘરે ખાતેભેગા થવા અપીલ કરવામાંઆવી છે. જામનગર રોડ, પુષ્કરધામ સોસાયટી, ''મયુર'' માધાપર, રાજકોટ. મો. ૯૮૨૫૪ ૨૪૪૨૭

(4:04 pm IST)