Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

અર્હમ ગ્રુપ દ્વારા ૫૦૦થી વધુ અનાજકિટનું વિતરણ

રાજકોટઃ કોરોના વાયરસ મહામારીમાં  કટોકટીના સયમાં તેમને અતિ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ માટે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા સમાજ ઉપયોગી પ્રયાસો કરીને જરૂરિયાત મંદ પરિવારોને ઘઉંનો લોટ, ચોખા, ચા, ખાંડ, તેલ, ગોળ, મીઠું, કઠોળ, મગ, મગની દાળ, તુવેરની દાળ અને ચણા વગેરે કરીયાણાની સામગ્રીની અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ અનાજની કીટનું વિતરણ કરાયું છે.

(4:02 pm IST)