Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જંગલેશ્વર વિસ્તારમાં લોકો માટે ભોજન સેવા

રાજકોટ : શહેરમાં સૌ પ્રથમ કોરોના સંક્રમિત વિસ્તાર જંગલેશ્વરમાં આ લોકડાઉનના કપરા સમયમાં વિસ્તારના જરૂરીયાતમંદ લોકોને સેવાભાઇ જાવેદભાવી ત્થા બુખારીબાપુ વગેરે કાર્યકરો ભોજન કરાવી રહ્યા છે. જે તસ્વીરમાં દર્શાય છે.

(3:55 pm IST)