Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજકોટમાં હવે બાઇક પર બે વ્યક્તિ નહીં બેસી શકે :પાસ વગર નીકળનાર સામે થશે કાર્યવાહી

રાજકોટ...સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ નો નિર્ણય.

રાજકોટ:..સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણંય લેવાયો છે હવે રાજકોટમાં  એક જ બાઇક માં બે વ્યક્તિ બેસીને નહીં નીકળી શકે,.. સાથે જ કોઈ પણ સંસ્થા ના વાહનો હોઈ તમામ ને પાસ આપ્યા છે પાસ સિવાસ જો નિકળશો તો કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત .આજથી શેરી મહોલ્લામાં ચેકીંગ કાર્યવાહીમાં વધારો થશે .લોકો પોલીસને લોકડાઉનમાં સાથ આપે અને . જરૂર સિવાય બહાર ન નીકળે તેવી અપીલ કરાઈ છે

 

(1:28 pm IST)