Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

રાજકોટમાં મોટાપાયે બદલીનો ઘાણવો કાઢતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ : 134 જેટલા પોલીસ જવાનોની આંતરીક બદલી: એસઓજી ટ્રાફિક બ્રાન્ચ તેમજ અન્ય બ્રાન્ચ અને હેડક્વાર્ટર અને જુદા જુદા પોલીસ મથકોના જવાનોને અરસ પરસ મુકાયા

રાજકોટ :રાજકોટમાં મોટાપાયે બદલીનો ઘાણવો પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ કાઢ્યો છે રાજકોટના 134 જેટલા પોલીસ જવાનોની આંતરીક બદલીઓ કરાઈ છે જેમાં એસઓજી ટ્રાફિક બ્રાન્ચ તેમજ અન્ય બ્રાન્ચ અને હેડક્વાર્ટર અને જુદા જુદા પોલીસ મથકોના જવાનોને અરસ પરસ મુકાયા છે જે લિસ્ટ આ મુજબ છે

(8:38 pm IST)