Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

હોસ્પિટલ ચોક ખાતે ભાજપ અનુ-જાતિ મોરચા દ્વારા પોસ્ટ કાર્ડ ઝૂંબેશ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો-ર૦૧૯ પસાર કરવામાં આવેલ છે ત્યારે આ કાયદા અંગે લોકોમાં જાગૃતતા આવે એ માટે પ્રદેશ ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન છે ત્યારે શહેર ભાજપ દ્વારા હાલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જનજાગૃતી અભિયાન, રાજકોટ મહાનગરના ઇન્ચાર્જ જીતુ કોઠારી, સહ ઇન્ચાર્જ માધવ દવે, રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ અભિયાન ચાલી રહયુ છે ત્યારે શહેર ભાજપ અનુ. જાતી મોરચા દ્વારા હોસ્પિટલ ચોક ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ધન્યવાદ આપતા પોસ્ટ કાર્ડ લખવાનો ઝૂંબેશ કાર્યક્રમ યોજાયેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર  રાઠોડ, માધવ દવે, ડે. મેયર અશ્વિન મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઇ પારધી, પ્રવિણ ચોૈહાણની આગેવાનીમાં અનુ.જાતિ મોરચાના વજુભાઇ લુણાસીયા, અનીલક મકવાણા, રવી ગોહેલ, રમેશભાઇ સાગઠીયા, અનીલ શ્રીમાળી, પ્રકાશ સાગઠીયા, મનીષ ચોૈહાણ, નરેશ ચોૈહાણ, શોભીત પરમાર, જયંતીભાઇ સોલંકી, અરૂણભાઇ સોલંકી, શૈલેષભાઇ રાઠોડ, સચીન પરમાર, ભરત ચોૈહાણ, નિલેશ રાઠોડ, અશોક સાગઠીયા, ગોવિંદભાઇ મકવાણા, મોન્ટુ વીસરીયા, પુષ્પક પરમાર, જાગાણી સાહેબ, બાબુભાઇ મહેશ્વરી, વેલજીભાઇ મહેશ્વરી, ધનજીભાઇ મહેશ્વરી, સુનીલદેવ મહેશ્વરી, જીવરાજભાઇ મહેશ્વરી, મહેશભાઇ માતંગી, રામજીભાઇ મહેશ્વરી, વિશાલ મહેશ્વરી, વિજયભાઇ મહેશ્વરી, પ્રીતમશંકર મહેશ્વરી, જયેશ મહેશ્વરી, જેસીંગ મહેશ્વરી, હાતીશ ભાચરા, રોહીતભાઇ, ભરત લાખોટા, વિક્રમ ફલીયા, ખીમજીભાઇ માતંગી, પ્રેમજીભાઇ કનર, રામજી બુચીયા, મનોજ આર. બુચીયા, રાજન આર. બુચીયા, મહેશ બુચીયા, અશ્વીન કે. બુચીયા, જમના ડી. માલસી મલા પાતારીયા, કેશવજીભાઇ ભાચરા, હંસાબેન ગાંગજીલાલ સહીતના કાર્યકરોએ ઝુંબેશ સફળ બનાવી હતી.

(3:56 pm IST)