Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીનાભાઈનું દુઃખદ અવસાન

શનિવારે સાંજે ૪ થી ૬ બેસણું

રાજકોટઃ (મૂળ ટોબરા- ગીરવાળા) ઔદીચ્ય ઝાલાવડી બ્રાહ્મણ, ચારણીયા સમવાય જ્ઞાતિના રમેશભાઈ હિંમતભાઈ જોષી (ઉ.વ.૪૦) (સૌરાષ્ટ્ર યુનીવર્સીટી), તે સ્વ.હિંમતભાઈ હરજીવનભાઈ જોષીના પુત્ર, તેમજ રજનીભાઈ જોષી, હરેશભાઈ જોષીના નાનાભાઈ તેમજ દક્ષાબેન જોષી (હાલરીયા), કુંદનબેન જોષી (વેરાવળ) તથા ઈલાબેન જોષી (રાજકોટ)ના નાનાભાઈ તેમજ ઉદય, હિતેશ તથા મીતેશના કાકા તેમજ દર્શના, હાર્દીક, માનવ, રોનીત, દ્રષ્ટી તથા આસ્થાના મામાનું દુઃખદ અવસાન તા.૨ બુધવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને 'સિધ્ધી વિનાયક', ગાયત્રીનગર મેઈન રોડ, જીવરાજ હોસ્પિટલ ચોક, રાજકોટ  ખાતે રાખેલ છે. હરેશભાઈ જોષી મો.૯૪૨૬૯ ૫૯૫૬૫, રજનીભાઈ જોષી મો.૯૪૨૬૭ ૮૬૧૮૬ 

(2:46 pm IST)