Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રાજાણી પરિવારના સહયોગથી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 સુરેશભાઇ જમનાદાસ વેલજીભાઇ રાજાણી પરિવાર પોર્ટુગલ તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લાને આંખના મોતિયા વિહીન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૪૬ મો સદ્દગુરૂ સુપર મેગા નેત્ર યજ્ઞ યોજાય જતા ૨૯૭ દર્દીએ લાભ લીધો હતો. જેમાં દર્દી ભગવાન માટે રહેવા જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, આંખાના ટીપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશનની સુવિધા પણ વિનામુલ્યે કરી અપાયા હતી.

(3:52 pm IST)