Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પ્રદેશ ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના પ્રભારી તરીકે નીતિનભાઈ ભારદ્વાજ

રાજકોટ : ભાજપ દ્વારા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લામાં પ્રકાશભાઈ સોની અને દેવભૂમિ દ્વારકામાં કિરીટસિંહ રાણાની નિયુકિત કરવામાં આવી છે. જયારે સુરેન્દ્રનગર જીલ્લાના પ્રભારી પદે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ નિયકત થયા છે. આ ટીમ દ્વારા સંગઠન લોકસભાની બેઠક સહિતની કામગીરી કરશે.

(3:56 pm IST)