Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મનોહરસિંહજી જાડેજાને રેલ્વે યુનીયનની શ્રધ્ધાંજલી

રાજકોટઃ રાજકોટના રાજવી અને પુર્વ નાણામંત્રી મનોહરસિંહજી જાડેજાનું નિધન થતા વેસ્ટર્ન રેલ્વે એમ્પલોઇઝ યુનીયનના સેવાભાવી કાર્યકર રાજેશકુમાર વી. મહેતા દ્વારા રણજીત વિલાસ પેલેસ ખાતે પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. મહેતાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે સ્વગસ્થ એક બુધ્ધિશાળી તથા હિંમતવાન રાજકીય આગેવાન હતા. (૪.૯)

(3:43 pm IST)