Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ચેન્નાઈમાં દોશી પરિવારને ત્યાં વિધ્નહર્તા

રાજકોટઃ ચેન્નાઈમાં જૈન સ્થાનકવાસી પરિવાર હિતેષભાઈ નેમચંદ દોશીને ત્યાં ચોથા વર્ષે વિધ્નહર્તા શ્રી ગણેશજીનું આગમન તેમના પુત્ર ધવલની દ્વારા કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષથી ઈકો ફેન્ડલી ગણપતિજીની મૂર્તિ ખાસ મુંબઈથી લાવવાામાં આવે છે. તેમ અમિતાબ દોશી (ચેન્નાઈ)ની યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)