Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મેયર બીનાબેન આચાર્ય દ્વારા શ્રાવણી સોમવારે નિવાસ્થાને જ પરિવાર સાથે શિવપૂજા કરી

રાજકોટ : શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીનાબેન આચાર્યએ વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આજે પવિત્ર શ્રાવણ મહીનામાં બીજા સોમવારે અને રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે પોતાના નિવાસસ્થાને જ પરિવારજનો સાથે શિવપૂજા કરી હતી. તે વખતની તસ્વીરમાં બિેનાબેન આચાર્ય સાથે તેઓના પતિ જે.પી. આચાર્ય વગેરે દર્શાય છે. આ તકે બિનાબેને જાહેર અપીલ પણ કરી છે. વર્તમાન સમયમાં ઘરે રહીને જ શિવપૂજા કરવી જોઇએ જેથી સુરક્ષા જળવાઇ રહે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(

(3:50 pm IST)