Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

પુર્વ મેયર ના પરિવારજનોએ ઘરે જ જનોઇ ધારણ કરી

રાજકોટઃ રક્ષાબંધનના ભાઇ-બહેનના સ્નેહનો તહેવાર અને સાથે સાથે શ્રાવણી પુનમના દિવસે બળેવ પણ હોય છે. આ દિવસે બ્રાહ્મણો જનોઇ યજ્ઞોપવિત બદલાવતા હોય છે. જે અન્વેયઆ વર્ષે કોરોનાની મહામારીના પગલે ઘરે જ જાતે વૈદિક યજ્ઞ અને મંત્રોચ્ચાર સાથે પુર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય,વિનુભાઇ ઉપાધ્યાય, સુનિલભાઇ ઉપાધ્યાય,પરાગભાઇ  ઉપાધ્યાય તથા   ડો.નમન ઉપાધ્યાય સહિતનાં પરિવારજનોએ  યજ્ઞોપવિત ધારણ કરી હતી.તે વખતની તસ્વીર(તસ્વીરઃઅશોક બગથરીયા)

(2:53 pm IST)