Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કલેકટર કચેરીમાં અપીલનું બોર્ડ ૧૭ મી આસપાસ શરૂ થવાની શકયતા ઓછા કેસો અને એક પછી એક અરજદારને આવવા દેવાશે : નોટીસો અપાઇ

રાજકોટ કલેકટર કચેરીમાં રેવન્યુ વર્ક ધીમેધીમે શરૂ થઇ રહ્યું છે. કોરોના બાદનું અપીલનું પ્રથમ બોર્ડ આગામી તા. ૧૭ના બુધવારે મળે તેવી શકયતા અપીલ શાખાના સુત્રો જણાવી રહ્યા છે : બોર્ડમાં કેસો ઓછા રખાશે અને સુનાવણીમાં એક પછી એક અરજદાર-વકીલોને જવા દેવાશે દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ જણાવેલ કે બોર્ડ અંગે હાલ તારીખ નક્કી નથી : ૯ મી અથવા તો ૧૭ મીના બુધવારે મળી શકે છે.

(4:00 pm IST)