Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અલભ્ય-ઐતિહાસીક સંભારણું: સૌરાષ્ટ્રના સંત જગતના ચાર અપ્રિતમ અલૌકિક આત્માઓનો શુભગ સંગમ

દાયકાઓ પૂર્વે અમદાવાદમાં સોલા ખાતે શ્રી ભાગવત વિદ્યાપીઠના શીલારોપણ વિધિ પ્રસંગે સૌરાષ્ટ્રના આ અલૌકીક સંતોનું મિલન એ ચીરસ્મરણીય ઘટના તસ્વીરરૂપે આજે પણ જીવંત છે. ૧૩ માર્ચ ૧૯૬૭ની આ તસ્વીરમાં પૂ. સ્વામી મુકતાનંદ પરમહંસ, પૂ.શ્રી યોગીજી મહારાજ, પૂ.શ્રી રણછોડદાસજી બાપુ અને પૂ.શ્રી રંગ અવધુત મહારાજ સાથે નજરે પડે છે. સૌરાષ્ટ્રના આ મહાન આત્માઓને સત્ સત્ વંદન, તેમના અવિરત આર્શીવાદથી કોરોના મહામારીનો ઝડપભેર અંત આવે તેવી પ્રાર્થના.

(2:49 pm IST)