Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કોરોનાની રસી ગંગાજળ સમાનઃ BAPS મંદિરે વેકસીનેશન કેમ્પ

રાજકોટઃ બોચાસણવાસી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સંસ્થા દ્વારા કોરોના વેકિસનેશન કેમ્પનું આયોજન કોઠારી સ્વામી તથા અપૂર્વમુની સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ. રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજા કરી પદાધિકારીઓની હાજરીમાં દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. અપૂર્વમુની સ્વામી તેમના ઉદબોધનમાં કોરોનાની રસીને ગંગાજળ સાથે સરખાવી રસીનું મહત્વ સમજાવ્યું હતુ.

(3:12 pm IST)