Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દરરોજ ૧૫૦ લોકોને ભોજન આપતું ઓમ ટ્રસ્ટ

રાજકોટ : જરૂરીયાતમંદ પરિવારોને સધિયારો આપવા શ્રી ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવા પરિવારોને ભરપેટ ભોજન  કરાવી જઠરાગ્નિ ઠારવાનું પુણ્યનું કામ કરવામાં આવી રહ્યું છે ટ્રસ્ટ દ્વારા દરરોજ ૧૫૦ વ્યકિતઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે જે પરિવારને અન્નની જરૂરીયાત હોય તેવા લોકોએ અંકિત રોહરા મો. ૯૯૭૪૦ ૩૦૨૦૨ પ્રમુખ અભય નાંઢા મો. ૮૧૨૮૪ ૦૮૪૦૮નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે

(3:58 pm IST)