Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

યદુનંદ ગ્રુપ દ્વારા રાશનકિટનું વિતરણ

યદુનંદ ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને આજદિન સુધીમાં ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ખાંડ, ૨ કિલો દાળ તથા ૧ કિલો ભુલી સહિતની ૫ હજાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ રાજુભાઇ બોરીચા, પ્રમુખ ભૂપતભાઇ બોરીચા, મુન્ના ભરવાડ, મુન્ના મેઘાણી, અરવિંદ મેઘાણી, વિક્રમ બોરીચા, તુષાર ઝાલા, રઘુભાઇ, જયુભાઇ, યોગરાજસિંહ, દેવેન્દ્રસિંહ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:42 pm IST)