Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ભારદ્વાજ-દેસાઇની જોડી ખુશખુશાલ પળોમાં

રાજકોટ : સ્વ. અભયભાઇ ભારદ્વાજ અને જાણીતા એડવોકેટ શ્રી અનિલ દેસાઇ એકબીજાની ખૂબ પ્રિય મિત્રતા માટે જાણીતા છે. અભયભાઇ હવે દુનિયામાં રહ્યા નથી પણ તેમની યાદો રહી ગઇ છે. કોઇ પ્રસંગ અભયભાઇએ શ્રી દેસાઇના ખંભે હાથ મૂકીને આ રીતે ફોટો પડાવ્યો હતો. માયાળુ અને મજબૂત મિત્ર સાથે હોય પછી ખૂટે શું ? (ફાઇલ તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(2:49 pm IST)