Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધીજીની ૧પ૦મી જયંતિ સંદર્ભે રાજકોટ જીલ્લાનો કાર્યક્રમ જામવાડી ખાતે યોજાયોઃ સફાઇ અભિયાન કરાયું

રાજકોટઃ પૂજય મહાત્મા ગાંધીજીની ૧પ૦ની જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જામવાડી મુકામે યોજાયો હતો, આ પ્રસંગે મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા, ગીતાબા જાડેજા, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિયામકશ્રી વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના વિવિધ વિસ્તારોમાં સફાઇ કરવામાં આવી હતી, ધીમીદોડ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય તે માટે આહવાન કરવામાં આવ્યું...અને સખી મંડળની બહેનો દ્વારા જુના કપડામાંથી બનાવવામાં આવેલ થેલીનું વિતરણ કરવામાં આવ્યું...

(3:25 pm IST)