Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ક્રાંતી મોરચાની પરિવર્તન યાત્રા રદ કરોઃ પ્રતિક ઉપવાસ

રાજકોટઃ રાજયમાં ચાલી રહેલ ક્રાંતી મોરચાની પરીવર્તન યાત્રા રદ કરવા માંગ. રાજકોટ સહિત સમગ્ર રાજયમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા  છે. ક્રાંતી મોરચાની જાહેરસભામાં હિન્દુ દેવી દેવતાઓને અભદ્ર બોલી રહયાનો આક્ષેપ બ્રહ્મદેવ સમાજના અગ્રણી મિલન શુકલએ કર્યો છે. ઉપરોકત તસ્વીરમાં રાજકોટના કિશાનપરા ચોકમાં બ્રહ્મદેવ સમાજના અગ્રણીઓ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા. જે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:50 pm IST)