Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘમાં જ્ઞાતાધર્મ કથા સૂત્રની વિમોચનવિધી

રાજકોટઃ શ્રી ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘના ઉપક્રમે પી.એમ. ફાઉન્ડેશન પ્રકાશિત અને પૂ.શ્રી ધીરજમુનિ મ.સ.એવં પૂ.પુષ્પાબાઈ મ.સ., પૂ.વનિતાબાઈ મ.સ. સંપાદિત જ્ઞાતાધર્મ કથા સૂત્ર ભાગ-૨ની વિમોચન વિધિ એડવોકેટ કમલેશ શાહ, ઈન્દુભાઈ બદાણી, ધીરૂભાઈ વોરા, કૌશાબેન અદાણી, રંજનબેન પટેલ વગેરેના હસ્તે કરાયેલ પ્રશ્નપત્ર સહિત પુસ્તક શ્રમજીવી, વિમલનાથ ઉપાશ્રય, ઈન્દ્રપ્રસ્થ ખાતેથી મળશે.

(4:02 pm IST)