Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ઉષાકાંતભાઇ માંકડને બાલભવન પરિવારની પુષ્પાંજલી

 રાજકોટ : બાલભવન રાજકોટના ટ્રસ્ટી શ્રી ઉષાકાંતભાઇ માંકડનું દુઃખદ નિધન થતાં સદ્ગત આત્માને બાલભવનનાં માનદ મંત્રી મનસુખભાઇ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન), ઓફીસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ અને બાલભવન સ્ટાફ પરિવારે પુષ્પાંજલી આપી, સદ્ગતના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરેલ.

(3:24 pm IST)