Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

લાઇફ પરિવાર દ્વારા સ્વામી મહેશાનંદજીને શ્રધ્ધા સુમન

સમગ્ર વિશ્વને યોગનો સંદેશો આપનાર કૈવલ્યધામના ચેરમેન સ્વામી મહેશાનંદજી મહાસમાધીલીન થતા પ્રોજેકટ લાઇફ પરિવાર દ્વારા શોકસભા યોજી સંવેદના વ્યકત કરવામાં આવી હતી. સ્વામીજીની ત્રણ દાયકાથી વધુ સમયની સેવાઓને આ તકે યાદ કરવામાં આવી હતી. કૈવલ્યધામ લોનાવાલા અને પ્રોજેકટ લાઇફ રાજકોટને કયારેય ન પુરી શકાય તેવી ખોટ પડી હોવાનું આ તકે મિતલ કોટીચા શાહએ જણાવ્યુ હતુ.

(3:21 pm IST)