Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

હેરભા પરિવારે પોપટપરા વિસ્તારમાં અનાજની ૬૦૦ કીટનું વિતરણ કર્યું

પોપટપરા ૧૩ વિસ્તારમાં ૬૦૦ કીટ વિતરણ અનાજ કરીયાણાની ઘરે ઘરે જઇ વિતરણ કરે છે. શાક-ભાજી અને દુધ વિતરણ કરેલ છે. ૧૦૦૦ માણસોને જમણવાર ફુટ પેકેટ નાના માણસોને ઝુંપડપટ્ટીમાં વિતરણ કરેલ છે. અમારાથી બનતી મહેનત કરીને ૧૦ દિવસથી સેવા થાય એટલી આપેલ છે.

ભનાભાઇ જીવાભાઇ હેરભા . ગીતાબેન ભનાભાઇ હેરભા . વંદન ભનાભાઇ હેરભા

(4:00 pm IST)