Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

પૂ.શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની ૩૦મી પૂણ્યતિથીઃ ભાવપુષ્પાંજલિ

રાજકોટઃ ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ઘારક પૂ.શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી અક્ષરવાસ થયા તેમની ૩૦ મી પુણ્યતિથિ નિમિતે રાજકોટ ગુરુકુલમાં આજે સવારે ગુણાનુંવાદ સભા તથા પૂજન રાખેલ...  પૂ.મહંતસ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સંતો અને હરિભકતોએ શાસ્ત્રીજી મહારાજને ભાવપુષ્પાંજલિ અર્પણ કરી. આજના દિવસે રાજકોટ ગુરુકુલ તથા તેની દરેક શાખામાં અખંડ ધૂન તથા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.(

(3:48 pm IST)