Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સફાઇ કામદાર જાગૃતિ મંડળના હોદેદારોની વરણી

રાજકોટઃ છેલ્લા ૨૧ વર્ષની સફાઇ કામદારોનાં વિવિધ પ્રશને લડત આપતા સફાઇ કામદાર જાગૃતિ મંડળીના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ ભરતભાઇ એમ.બારૈયા, ઉપપ્રમુખ અશોકભાઇ ડી.બારૈયા, મંત્રી મનસુખભાઇ એચ.વાઘેલા, સહમંત્રી અતુલભાઇ બી.ઝાલા, ખજાનચી શૈલેષભાઇ બી.વાઘેલા, કાર્યલય મંત્રી ભાર્ગવ એમ.વાઘેલાની નિમણુંક કરવામાં આવી છે. તેમ મંડળની યાદીમાં જણાવાયુ છે.

(3:34 pm IST)