Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સમગ્ર સમાજને અભયભાઇની ખોટ વર્તાય છેઃ શ્રધ્ધાંજલી અર્પતા રામભાઇ

રાજકોટ તા. ૧ :. બ્રહ્મ અગ્રણી, પરશુરામ સંસ્થાના સ્થાપક, નામાંકીત ધારાશાસ્ત્રી અને રાજયસભાના સાંસદ મારા પરમ મિત્ર એવા સ્વ. અભયભાઇ ભારદ્વાજના નિધનથી માત્ર રાજકોટ શહેરને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને એક પ્રતિષ્ઠીત વકીલની સાથોસાથ એક ઉતમ સમાજ સેવકની ખોટ પડી છે. સ્વ. શ્રી અભયભાઇ ભારદ્વાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી પર ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી સાથે ભગવાન તેમને પોતાના દિવ્ય ચરણોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના. તેમ આજે રાજયસભાના સભ્ય શ્રી રામભાઇ મોકરીયાએ જણાવ્યું છે.

(3:37 pm IST)