Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

રાજકોટમાં રામનાથપરા વિસ્‍તાર આવેલ પુલ નીચેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી : પોલીસ ઘટના સ્‍થળે પહોંચી : તપાસ આરંભી

રાજકોટ  : રામનાથપરાના પુલ નીચે એક અજાણ્યા યુવાનની લાશ મળેલ છે 108 ને જાણ થતા 108 ના પાયલોટ મનુભાઈ જેઠાવા અને emt મેહુલભાઈ દિહોરા ઘટનાં સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ કરતા યુવાનનું મોત થયેલ હોય 108 ના પાયલોટ મનુભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

(2:51 pm IST)