Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

વૈશાલીનગરના ધીરજભાઇ પરમારે બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટઃ વૈશાલીનગર-૧૦ મફતીયાપરામાં રહેતાં ધીરજલાલ પ્રેમજીભાઇ પરમાર (ઉ.૫૬) ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. ગાંધીગ્રામના પીએસઆઇ એમ. બી. જેબલીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:32 am IST)