Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કાલે રાજકોટના લોહાણા પરિવારોનું સ્નેહમિલન : વિજયભાઈ હાજરી આપશે

રાજકોટ : આવતીકાલે ૨ ડિસેમ્બર, શનિવાર,નાના મવા સર્કલ(પેટ્રોલ પંપ ની બાજુનું ગ્રાઉન્ડ,સિલ્વર હાઈટ્સ ની સામે,રાજકોટ) ખાતે, સાંજે ૭.૩૦ કલાકેથી, સમગ્ર રાજકોટ નાં લોહાણા પરિવારોનું મેગા સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. આ સ્નેહમિલન માં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે.

સૌ લોહાણા પરિવારોએ સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે. સ્નેહમિલનની સાથોસાથ ભોજન સમારોહ પણ રાખેલ છે.

(12:59 pm IST)