Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વરસાદ વચ્ચે કલેકટર દ્વારા લોકમેળાનું નિરીક્ષણઃ અધિકારીઓને આદેશો આપ્યા

રાજકોટઃ. વરસાદના સતત ઝાપટા વચ્ચે રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ મેળાના ઉદ્ઘાટન બાદ પોતાના કમાન્ડો સાથે છત્રીના આવરણ વચ્ચે લોકમેળામાં ફરી નિરીક્ષણ કર્યુ હતું અને પાણી, ગારો, કાદવ-કીચડ સંદર્ભે અધિકારીઓને તાકિદે યોગ્ય કરવા સ્થળ ઉપર જ આદેશો કર્યા હતા. સ્ટોલ ધારકો અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે જોવા ખાસ તાકીદ કરી હતી (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨.૧૭)

 

(3:45 pm IST)