Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સમસ્‍ત રાવળ સમાજ દ્વારા રથયાત્રાનું સ્‍વાગત

રાજકોટઃ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું સમસ્‍ત રાવળ સમાજ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું અને સરબત વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે સંસ્‍થાના પ્રમુખ ગોપાલ બોરાણા, રાજુભાઇ બોરાણા, હસુભાઇ મછોયા, મહેશભાઇ ગોહેલ, રાજુભાઇ સોઢા, કમલેશભાઇ મછોયા, વિનુભાઇ ભોજક, મુનાભાઇ ભોજક, દિલીપભાઇ બોરાણા અને સુનીલભાઇ બોરાણા વિ. ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:19 pm IST)