Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ટ્રાફિક બ્રાંચના એએસઆઇ સાવજુભા જાડેજાને નિવૃતી વિદાયમાન

શહેર ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતાં મુળ ભુણાવાના વતની એએસઆઇ સાવજુભા બી. જાડેજા વય મર્યાદાને કારણે નિવૃત થતાં તેમેને ટ્રાફિક બ્રાંચના એસીપી ભરતસિંહ એ. ચાવડા, પીઆઇ જીલરીયા, પીઆઇ પરમાર, પીઆઇ હડિયા, એએઅસાઇ સનતભાઇ, એએસઆઇ હરિશ્ચંદ્રસિંહ ઝાલા અને સ્ટાફ દ્વારા નિવૃતિ વિદાયમાન આપી નિવૃતિ કાળ સુખમય નિવડે તેવી શુભેચ્છા પાઠવી હતી.

(12:46 pm IST)