Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કોઈપણ ભય વગર કોરોના રસી મુકાવો : મયુરભાઈ શાહ

રાજકોટ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેન રૂપાણી એ રાજકોટ ના ૨૦૦ વરિષ્ઠ નાગરિકોને આજરોજ બીજા તબક્કા ની કોવીડ ૧૯ માટેની વેકસીન માટે પ્રેરણા કરેલ, જેમાં મયુરભાઈ શાહનો પણ સમાવેશ કરી પદ્મકુંવરબા હોસ્પીટલ ખાતે આ વેકસીનેશન સમયે રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડો. લલીત વાંઝા ખાસ ઉપસ્થિત રહેલ. મયુરભાઈ  એ જણાવેલ કે, દરેક લોકો એ   કોઈ પણ ભય વિના કોરોના રસી મુકાવવી જ જોઈએ.

(2:55 pm IST)