Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર૯-૧ર-ર૦ર૦ મંગળવાર
માગસર સુદ-૧૪
ચૌદશ ૭-પપ સવાર સુધી, ૭-પપ થી પૂનમ શરૂ થશે., વ્રતની પૂનમ-દત્ત જયંતિ અભાધાન
ભદ્રા ૭-પપ થી ર૦-૩૧ સુધી
સૂર્ય-ધન
ચંદ્ર-મીથુન
મંગળ-મીષ
બુધ-ધન
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૭,
સૂર્યાસ્ત-૬-૧૦ ,
જૈન નવકારશી-૮-૧પ
ચંદ્ર રાશિ-મીથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-મૃરાશીમાં
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિંજીત ૧ર-ર૮ થી ૧૩-૧૧ સુધી ૧૦-૦૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૧૦, સુધી ૧પ-૩૦ થી શુભ-૧૬-પ૧, ૧૯-પ૧ થી લાભ-ર૧-૩૦ સુધી, ર૩-૧૦ થી શુભ ર૪-૪૯ સુધી
શુભ હોરા
૯-૧૪ થી ૧૧-પપ સુધી, ૧ર-૪૯થી ૧૩-૪૩ સુધી, ૧પ-૩૦ થી ૧૮-૧૧ સુધી, ૧૯-૧૮ થી ર૦-ર૪ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમાં જો લગ્ન કુંડલીમાં પ્રથમ સ્થાનમાં શનિ હોય તો સગાઇ લગ્ન બાબત વધુ મહેનત કરવી પડે છે. પણ જો શનિની ઉપર મંગળની દલિર હોય અથવા ગુરૂની દ્રષ્ટિ હોય તો પહેલા લગ્ન પણ થઇ શકે. તેવા સંજોગો ઉભા થાય છે. અહિં કયારેક પસંદગીના કે લવ-મેરેજના યોગ પણ ઉભા થાય છે. આજે દત્ત જયંતિ છે. જેની મહત્વતા ખુબ જ છે. આજે વ્રતની પૂનમ છે. ઘણી વ્યકિતઓ ભકતો-શ્રધ્ધા પૂર્વક પુનમને દિવસે અચુક દર્શન કરવા જાય છે. જલારામ બાપાના દર્શને પણ ભકતો જાય છે. તો કોઇ માતાજીના દર્શન કરવા અચુક જાય છે. વ્રત ઉપવાસનો પણ ઘણો મહિમા છે. શકય તેટલુ જરૂરી લોકોને મદદ કરવી રોજ સૂર્ય નમસ્કાર કરવા. (પ-પ)